કચ્છીમાં ગીતા જ્ઞાન પીરસતા અર્જુન એ વિશ્વભરમાં કચ્છી સાહિત્યને અપાવી અનોખી ઓળખ!

કચ્છી મિજાજ: કચ્છી સાહિત્ય સંગીત પર્વ અંતર્ગત જાણીએ એક એવી કચ્છી પુસ્તક વિશે કે જેણે વિશ્વભરમાં કચ્છી સાહિત્યને અપાવી નવી ઓળખ.