કચ્છના ઐતિહાસિક મંદિર ‘પુંઅરેશ્વર મહાદેવ’ ની શબ્દયાત્રા | ધન્ય ધરા ગુજરાતની
નખત્રાણા ભુજ હાઈવે પર, નખત્રાણાથી અઢારેક કિલોમીટરના અંતરે નવમી સદીમાં નિર્માણ પામેલ પુંઅરેશ્વર મહાદેવ મંદિર અંદાજે ૧૨૦૦ વર્ષ જૂનું છે. જિલ્લાના હજારો લોકોની આસ્થાનું આ કેન્દ્ર દ્રવિડ અને નાગર શૈલીનું સ્થાપત્ય ધરાવે છે. આ મંદિરના મહંત સો વર્ષથી પણ વધુ ઉંમરના છે. તેમના શિષ્ય સાથે સેવા પૂજા કરે છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં દરેક સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે.
Read More