કૉલમ: ધન્ય ધરા ગુજરાતની

ધન્ય ધરા ગુજરાતની કોલમમાં ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થળો, પૌરાણીક સ્થળો, ઐતિહાસિક સ્થળો તેમજ પ્રવાસન સ્થળો વિશેની માહિતી અને લેખ છે. જે વિવિધ ગુજરાતી લેખકો દ્વારા આલેખવામાં આવ્યા છે.

ગુજરાતની ધરોહર સમાન આ સ્થળો વિશેની માહિતી અને તેમની મહિમા વૈશ્વિક સ્તરે લોકો સુધી પહોંચે એ ઉદ્દેશ્યથી આ કોલમમાં શબ્દો વડે યાત્રા ખેડવામાં આવે છે. જેથી ગુજરાતથી દૂર રહેતા ગુજરાતીઓ સુધી પણ માતૃભૂમિની સુવાસ પહોંચતી રહે.

 

 

કૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષ

 કચ્છના ઐતિહાસિક મંદિર ‘પુંઅરેશ્વર મહાદેવ’ ની શબ્દયાત્રા | ધન્ય ધરા ગુજરાતની

નખત્રાણા ભુજ હાઈવે પર, નખત્રાણાથી અઢારેક કિલોમીટરના અંતરે નવમી સદીમાં નિર્માણ પામેલ પુંઅરેશ્વર મહાદેવ મંદિર અંદાજે ૧૨૦૦ વર્ષ જૂનું છે. જિલ્લાના હજારો લોકોની આસ્થાનું આ કેન્દ્ર દ્રવિડ અને નાગર શૈલીનું સ્થાપત્ય ધરાવે છે. આ મંદિરના મહંત સો વર્ષથી પણ વધુ ઉંમરના છે. તેમના શિષ્ય સાથે સેવા પૂજા કરે છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં દરેક સોમવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે.

Read More
કૉલમકૉલમ: ધન્ય ધરા ગુજરાતનીગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મ

કચ્છના પૌરાણીક તીર્થ ‘ધ્રબુડી’ ની શબ્દયાત્રા | ધન્ય ધરા ગુજરાતની

કચ્છની ભૂમિ એટલે મરુ મહેરામણ અને મેરુ ની ભૂમિ. કેટલાય ધાર્મિક ઐતિહાસિક પૌરાણિક સ્થાનો એ કચ્છને દીપાવ્યું છે. તેથી તો આપણા મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું છે કે: કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા… તો ચાલો આપણે શરૂ કરીએ કચ્છ યાત્રાની પહેલી સફર … આ શબ્દયાત્રાના પહેલા મણકામાં આપણે માંડવી તાલુકાના ગુંદિયાલી ગામ પાસે આવેલા ધ્રબુડી તીર્થધામની યાત્રા કરશું. જેનું ભૌગોલિક અંતર માત્ર આઠ કિલોમીટર છે માંડવીથી… પરંતુ તેના મૂળ છે ત્રેતાયુઞ માં…

Read More